વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત

0
110
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં આજે એક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ પાસે આવેલા તળાવ જેવા પાણીના મોટા ખાડામાં આજે બપોરના અરસામાં જિતેન્દ્રભાઈ બટુકભાઈ સેતાણીયા ઉ.વ. 36 રહે. ધમલપર-2 વાળા ન્હાવા માટે ઉતર્યા હતા. આ વેળાએ તેઓ ડૂબી ગયા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા મોરબી ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી જિતેન્દ્રભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છેImage result for તળાવમાં ડૂબી જતાં

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/