Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ: 430 એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા કોવીડ-19 સર્વેની કામગીરી કરાશે

સર્વે કરવા આવતી ટીમને સહકાર આપવા અપીલ : આસિસ્ટન્ટ કલેકટર હળવદ : તાજેતરમા હળવદમા સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ૪૩૦ ટીમો દ્વારા પલ્સ ઓક્સીમીટરથી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી...

હળવદ: ચરાડવા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો

(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) હળવદ નજીક  આજે અગમ્ય કારણોસર અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી જુઓ તસવીરો...

હળવદના અજીતગઢ પાસે પાણીમાં બે યુવકો તણાયા, એકને બચાવાયો, એકની શોધખોળ ચાલુ છે

હળવદ : આજે હળવદ તાલુકાનાના અજીતગઢ ગામ નજીક પાણીમાં બે યુવકો તણાઈ ગયા છે. જેમાંથી એક યુવકને બચાવાયો છે, જ્યારે એક યુવકની શોધખોળ ચાલુ છે. અજીતગઢ અને માનગઢ વચ્ચે વહેતી નદીમાં...

રાયસંગ પરથી હળવદ વચ્ચેના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાયા

હળવદ : હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા છે. હાલમાં રેસ્ક્યુ માટે તંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાયસંગપરથી હળવદ...

હળવદ : ‘તારા કારણે અમારૂ ઘર સમાજમાં ફજેતે ચડેલ છે’ તેમ કહી પરીણીતાને ત્રાસ...

પરિણીતાએ સાસરિયાઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હળવદ : તાંજેતરમા હળવદના મીયણી ગામે પરિણીતાનો પતિ તેના પુત્રને લઈને ઘરેથી નીકળી ગયો હોય તે મામલે પરિણીતાને સાસરિયાઓ મેણા ટોણા મારીને ત્રાસ આપતા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...