Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી

જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે...

હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી

સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90...

હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ

હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...

હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...

હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...