Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ: જન્માષ્ટમી નિમિત્તે હળવદ માર્કેટ યાર્ડ તા. 9 થી 16 સુધી બંધ રહેશે

હળવદ માર્કેટ યાર્ડમાં ૧૫મી ઓગસ્ટના દિવસે સાદાઈથી ધ્વજવંદન કરવામાં આવશે હળવદ : તાજેતરમા સાતમ-આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં જન્માષ્ટમી ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જો...

હળવદ: પવન-વરસાદના લીધે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં 20થી વધુ વીજપોલ ધરાશાયી

ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોના નળિયા અને પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયા હળવદ : ગત રાત્રે હળવદમાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જો કે ભારે પવનને કારણે રણકાંઠાના ગામોમાં નુકસાની...

હળવદના કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્તના અભાવે કોરોના વકરવાની દહેશત

એક સાથે ત્રણ પોઝીટીવ કેસને તંત્ર ગંભીરતાથી ન લેતું હોવાની રાવ, પોલીસ બંદોબસ્તમાં ઠાગા ઠૈયા : જાગૃત નાગરિકોમાં ચિંતીત હળવદ : તાજેતરમા હળવદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.હળવદ શહેર અને...

હળવદ: કપાસનું વાવેતર ઘટયું જ્યારે મગફળીનું વધ્યું!!

કપાસના પાકમાં જીવાતોનું પ્રમાણ વધારે અને ભાવ ઓછા મળતા વાવેતર ઘટયું હોવાનું જણાવી રહેલા ખેડૂતો હળવદ: તાજેતરમા હળવદ સહિત ઝાલાવાડ કપાસનુ હબ ગણાય છે.અહીંના કપાસની વિદેશમાં પણ બોલબાલા છે. વર્ષોથી ચોમાસાની સિઝનમાં...

હળવદ : અજાણ્યા શખ્સો દ્વારા ઢોર માર મરાતા ઇજાગ્રસ્ત યુવકનું મોત

હળવદ: તાજેતરમા હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ગોરધનભાઈ કોળીનો ૨૧ વર્ષનો લાલજીભાઈ નામનો યુવાનને ગત તારીખ ૨૯/ ૭ ના રોજ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કોઈ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...