Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદ : સરંભડા થી રણછોડગઢ ને જોડતો રોડ બનાવવા રજુઆત

આઝાદી બાદ રોડ બન્યો જ નથી : મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ કરી રજુઆત હળવદ :હળવદ તાલુકાના સરંભડાથી રણછોડગઢને જોડતાં રોડને બનાવવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલ એન્જિનિયર...

હળવદ: ભવાનીગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરા તા રહીશો ત્રસ્ત

મચ્છરોનો બેફામ ઉપદ્રવ : પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે પીસા તા શહેરીજનો હળવદ : હળવદ શહેરમાં ગંદકીનો ફેલાવો ના થાય ને અને શહેરને સ્વચ્છ રાખવાના હેતુ સાથે આખા શહેરમાં ભૂગર્ભગટર નાખવામાં આવી છે...

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી : હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા...

કારડીયા રાજપુત યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

હળવદ તાલુકાના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત-જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત...

હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...