Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ જીઆઇડીસીમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા

જીઆઈડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતીય યુવાનો કેનાલકાંઠે ન્હાવા માટે આવ્યા હતા હળવદ: આજરોજ ચાર વાગ્યાની આસપાસ હળવદ જીઆઇડીસી માં થી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓની...

હળવદ : બે રહેણાંક મકાનમાં થયેલી ચોરીના બનાવની ત્રણ દિવસ પછી ફરિયાદ નોંધાઇ!

હળવદ : હળવદના ગિરનારનગર અને વૈજનાથ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવીને બે મકાનમાંથી કિંમતી માલમતાની ચોરી કરી ગયા હતા. ત્રણ દિવસ પહેલા બે મકાનોમાં ચોરી થયાના...

હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો

હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા ટીમની નવ રચના કરાઈ

મોરબી : ગત તા. 20/07/2020 ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે બેઠકમાં મળેલ હતી. જેમાં મોરબી જિલ્લા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અખિલ ભારતીય...

હળવદના માણેકવાડાના વિદ્યાસહાયિકાની એક વર્ષ સુધી ગેરહાજરી બદલ હકાલપટ્ટી

સતત તક આપવા છતાં વિદ્યાસહાયક પોતાનો પક્ષ રજૂ ન કરી શકતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમની સેવાઓને કાયમી રીતે સમાપ્ત કરી મોરબી : હળવદના માણેકવાડા ગામની શાળાના વિદ્યાસહાયિકાની એક વર્ષ સુધી ગેરહાજરી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...