Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

કારડીયા રાજપુત યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

હળવદ તાલુકાના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત-જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત...

હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ...

હળવદના રણજીતગઢ પાસે બે પીકઅપ વાહન વચ્ચે અકસ્માત

હળવદથી કચ્છ તરફ સાઉન્ડ સીસ્ટમ સાથે જતી યુટીલીટીને નડ્યો અકસ્માત : એક ઘાયલ હળવદ - માળીયા હાઇવે પર આવેલ રણજીતગઢ અને કેદારીયાની વચ્ચે આજે બપોરના અરસામાં યુટીલીટી અને મહિન્દ્રા પીકઅપ વાહનને અકસ્માત...

પ્રધાનમંત્રી મોદી ને હળવદ પધારવા આમંત્રણ આપતા પૂર્વ પંચાયત મંત્રી : કવાડીયા

ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હળવદ : ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની...

કોઈબા,ઢવાણા અને કવાડીયા ગામે જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ ખાસ ઉપસ્થિત હળવદ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા હળવદ તાલુકાના કોઇબા ઢવાણા અને કવાડીયા ગામે આરોગ્ય પ્રત્યે લોકોને જાગૃત કરી રોગચાળા સામે રક્ષણ મેળવવા દવાયુક્ત મચ્છરદાની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...