Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં કોંગો ફિવરને પગલે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી

ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હળવદ : હળવદની એક ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરના લક્ષણો લાગુ પડતાની સાથે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર આ કોંગો...

હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ

પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...

હળવદ : સુસવાવ ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે...

હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી (By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી...

હળવદમાં પડતર પ્રશ્ને 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતર્યા

પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ : જરૂર પડ્યે તા.29/08/19 થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...