Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

હળવદ પોલીસની પ્રશંશનીય કામગીરી : અનાથ બાળાઓને મેળાની મોજ કરાવી

આ તકે લોકમેળાના આયોજક જય દ્વારકાધીશ મિત્ર મંડળે પણ પોલીસને બનતો સહયોગ આપી આપ્યો હતો હળવદ : હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમ નોમ દશમ મળી કુલ ચાર દિવસીય...

હળવદ બન્યું કૃષ્ણમય : જન્માષ્ટમી ના વિવિધ ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની...

હળવદમાં જન્માષ્ટમી એ ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...

હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...

હળવદના રાયસંગપર ગામે પરાવાર ગંદકીથી રોગચાળાનો તોળાતો ગંભીર ખતરો

દૂષિત પાણીમાંથી પસાર થઇ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર, હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણઆવડતને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જવાને લઈ ગામમાં રોગચાળો ફેલાઈ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...