Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

હળવદ : વીડિયો વાયરલ કરવાની ના પાડતા યુવાને ધમકી આપી

હળવદ : હળવદના સુખપર ગામે રહેતા યુવાને પોતાની કોઈ બાબતનો વીડિયો વાયરલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેને ફોનમાં ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવ અંગે...

હળવદ પોલીસની પ્રશંશનીય કામગીરી : અનાથ બાળાઓને મેળાની મોજ કરાવી

આ તકે લોકમેળાના આયોજક જય દ્વારકાધીશ મિત્ર મંડળે પણ પોલીસને બનતો સહયોગ આપી આપ્યો હતો હળવદ : હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમ નોમ દશમ મળી કુલ ચાર દિવસીય...

હળવદ બન્યું કૃષ્ણમય : જન્માષ્ટમી ના વિવિધ ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની...

હળવદમાં જન્માષ્ટમી એ ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...

હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...