હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

0
193
/

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું

દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં આવેલ આશરે ૬૦૦ વર્ષ પુરાણ સંત શ્રી રવિદાસ બાપુ નું મંદિર તોડી પડાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજે રોહીદાસ વંશી સમાજ દ્વારા હળવદ મામલતદાર તેમજ હળવદ પોલીસ ને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રવિદાસ બાપુ નું મંદિર પુનઃ સ્થાપિત કરવામાં આવે અને મંદિરનો કબ્જો ગુરુ રવિદાસ જયંતિ સમારોહ સમિતિને સોંપવામાં આવે અને પૂરતું ભંડોળ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે હરિભાઈ પરમાર,લવજીભાઈ પરમાર, કિશોરભાઇ પરમાર,કરશનભાઈ રાઠોડ,બીજલભાઇ પરમાર, નાગજીભાઈ પરમાર સહીતનો હાજર રહી દિલ્હીમાં બનેલી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી સંત શિરોમણી રવિદાસ અમર રહો ના નારા લગાવ્યા હતા

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/