Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

કોરોના અપડેટ : ચરાડવા ગામે 4 મકાનોનો કટેનમેન્ટ ઝોનમાં સમાવેશ

કોરોનાના પોઝિટિવ દર્દી જ્યાં ઉઠતા બેસતા હતા તે બાજુની શેરીના મકાનને પણ ક્વોરન્ટાઇન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનોનો 15 મો કેસ નોંધાયો હતો. જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામના આધેડનો કોરોના...

હળવદ : જુના દેવળીયા નજીક કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : એક ફરાર

અમદાવાદ પાસિંગની કારમાં મહેસાણા જિલ્લાનો શખ્સ ઝડપાયો : ફરાર શખ્સ પાટડીનો હળવદ : તાલુકાના જુના દેવળીયા ગામ નજીકથી પસાર થતી અમદાવાદના પાસિંગ નંબર વાળી એક કાર રોકી પોલીસે તેની તલાશી લેતા કારમાંથી...

મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ : ચરાડવાના આધેડ સંક્રમિત

54 વર્ષના આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ અમદાવાદથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યા હતા મોરબી : મોરબીમાં છેલ્લા ચાર દિવસ કોરોનાના કોઈ કેસ ના નોંધાયા બાદ આજે ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક...

હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!

રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...

હળવદના ભલગામડા નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

મામાના દીકરા ને ડુબતો જોઈ યુવાને કેનાલમાં છલાંગ લગાવી પરંતુ મામાનો દીકરો તો બચી ગયો પણ યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હળવદ: હળવદ તાલુકાના ભલગામડા નજીક જેઠવાધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...