Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું

હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...

શ્રાવણીયો જુગાર : હળવદ પોલીસની વધુ એક રેડમા છ ઝડપાયા

આરોપીએ રહેણાંક મકાનમાં જુગાર કલબ ચાલું કરતાજ પોલીસ ત્રાટકી હળવદ : હળવદ શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને રૂપિયા ૨૫ હજારની રોકડ...

હળવદના અજીતગઢ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખતી હળવદ પોલીસ : એક ઝડપાયો

મિયાણી ગામના શખ્સને ઝડપી લઇ અન્ય ક્યાં-ક્યાં ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ હળવદ : પંથકના અજીતગઢ ગામે માતાજીના જુદા-જુદા ત્રણ મઢમાં સોના ચાંદીના દાગીના ની ચોરી કરી જનાર શખ્સને...

હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ

હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો...

હળવદ : બે જુગારની રેડમાં આઠ ઝડપાયા

હળવદ પોલીસે અને જિલ્લા એલસીબી ટીમે ની કાર્યવાહી હળવદ : હળવદ શહેરમાં એક જ દિવસમાં જુદી જુદી બે જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં હળવદ પોલીસે ૯૭૦૦ ની રોકડ સાથે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...