હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ

0
133
/

હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ સાથે સાથે દેશભકિત ગીતો થી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાળીઓ ના ગળગળાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, આ કાર્યક્રમ ને સફળ બનાવા જીતુભાઈ તથા વિજયભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/