Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

દેવળીયા ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્શો ઝડપાયા

૮૭ હજારની રોકડ કબ્જે કરાઈ : આરોપી પોતાના ફાર્મહાઉસમાં જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો હળવદ : આજરોજ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નવા ધનાળા ગામના પાટીયા સામેના ફાર્મ હાઉસમાં...

હળવદ-મોરબી રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા સ્પીડ બેકર ઉપર તંત્રની તવાઈ

જાગૃત નાગરિકોની ફરિયાદને પગલે તંત્રએ પોલીસને સાથે રાખી હળવદ-મોરબી રોડ ઉપરના 30થી વધુ બમ્પ તોડવાની કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ મોરબી રોડ ઉપર આડેધડ ખડકાયેલા સ્પીડ બ્રેકરોથી અકસ્માતનું જોખમ વધ્યું હતું....

હળવદ: વિશ્વ હિંદુપરિષદ ,બજરંગદળ હળવદ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંનપીંગના પુતળાનું દહન

વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં હળવદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા હાલની કોરોના...

હળવદના વિ.હિ.પ.-બજરંગ દળ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિનપિંગના પૂતળાનું દહન

હળવદ : વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય સીમા એલ.એ.સી. પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ છે. તેના વિરોધમાં હળવદ વી.હી.પ. બજરંગદળ દ્વારા હાલ ની કોરોના...

હળવદમાં વાડીએ ઇલેક્ટ્રિક લાઈન રીપેર કરતી વેળાએ શોટ લાગતા યુવકનું મોત

હળવદ : હળવદમાં રહેતા એક યુવકને ઇલેક્ટ્રિક શોટ લગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. હળવદમાં કણબીપરામાં રહેતા 26 વર્ષીય ધરર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પારેજીયાને ગઈકાલે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...