Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદમાં ફરી લોકડાઉનની અફવા સાથે તમાકુ માફિયાઓ દ્વારા તમાકુના કાળાબજાર

હળવદ માં અમુક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી વેપારીઓ દ્વારા થતા કાળબજાર તેમજ અસામાજીક તત્વો દ્વારા ષડયંત્રરૂપી મોંઘવારી ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહી છે તો કાળાબજારિયાઓ પર જીલ્લા વહીવટી તંત્રની...

હળવદ : અપહરણના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી એસઓજી ટીમે હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયા ઉ.વ. 30ને સુરતના પુણા ગામેથી ઝડપી પાડ્યો છે. સાથે ભોગ બનનારને પણ...

હળવદના 28 જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ અટકાયત

મોરબી : મોરબી એલસીબીએ 28 ગુનામાં સંડોવાયેલા હળવદના શખ્સની પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળીયા ગામે રહેતા વિજય જ્યંતીભાઈ આધારાં...

હળવદના ચરાડવામાં શેઢો ખોદવા બાબતે મારામારી

હળવદ : હળવદના ચરાડવા ગામમાં શેઢો ખોદવા બાબતે મારામારી થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. ગત તા. 9ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામમાં મહાકાળી આશ્રમના પાછળના ભાગે...

હળવદના સાપકડા ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના સાપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવાના મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે પણ આ મારામારીમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...