Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

માળીયામાં પડતર પ્રશ્ને આજે શિક્ષકોના પ્રતીક ધરણા પ્રદર્શન

હાલ જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવાની માંગ સાથે ઘરણા પ્રદર્શન માળીયા : હાલ માળીયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષકોના પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા...

માળીયાના વેણાસર ગામે યુવાનની ઘાતકી હત્યા

પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની...

માળીયા: નજીક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે શખ્શો ઝડપાયા

અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા માળીયા : હાલ માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે કારમાં ખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસની...

માળીયા મીયાણા પોલીસે મનોવિકલાંગ સગીરાનું પરીવાર સાથે પુન: મિલન કરાવ્યું

દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રખડતી ભટકતી મળી આવેલી સગીરા પ્રત્યે પોલીસનો માનવીય અભિગમ માળીયા : હાલ દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર મનોવિકલાંગ સગીરા નીકળી ગયા બાદ માળીયા નજીક...

માળીયામાં ભૂગર્ભ ગટરની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પાલિકા પ્રમુખની રજૂઆત

માળીયા : હાલ માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...