Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

માળીયાના નવલખી બંદર પાસેથી ડમ્પરની ચોરી

ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દ્વારા તેના ડ્રાઇવરને ડમ્પર લઈને નવલખી બંદર ખાતે કોલસો ભરવા માટે ડમ્પર રવાના કરવામાં આવ્યું હતું જોકે ડ્રાઈવર ડમ્પર લઈને નાસી ગયો હોવાથી ૨૦ લાખના ડમ્પરની ચોરી થઇ હોવાની...

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરના હાટડા પર દરોડામા એક યુવતી સહિત 9 ઝડપાયા

બ્રિટનના નાગરિકોને ફોનમાં મેસેજ કરી 9 આરોપીઓ ઉઘરાવતા હતા ટેક્સના નામે પાઉન્ડ : એક યુવતી સહિત 9 આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું ખુલ્યું  માળીયા (મી.) : હાલ મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના...

મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું

બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...

માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા

માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ...

માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના

સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...