Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે વિગતોનુસાર મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિ પ્રત્યે...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રધ્વજ બદલવા કાર્યવાહી કરાવી...

પોલીસ દ્વારા સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ

મોરબી : મોરબી જીલ્લાની પોલીસ ટિમો એસઓજી, એલસીબી તથા સ્થાનીક પોલીસ સ્ટેશનોમાં ત્રણ માટે ધંધાકીય વિસ્તારો જેવા કે સોન બજાર, લાતી પ્લોટમાં બહારથી આવેલા કારીગરો તથા મજુરી તથા ઘરઘાટી તરીકે...

મોરબી: ગાળો આપવા જેવી નજીવી બાબતે યુવાનને રહેશી નાખનાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વગર કારણે મૃતક યુવાન ગાળો આપતો...

રાષ્ટ્રભક્ત અજય લોરિયા દ્વારા 21000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે

મોરબી: સેવાકાર્યો માટે જાણીતા રાષ્ટ્રભક્ત અજય લોરિયા દ્વારા 15 ઓગસ્ટ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે તા. 14-08-2023ને સોમવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ પાસે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...