Sunday, March 15, 2026
Uam No. GJ32E0006963

મોરબીના માધાપરના બિનખેતી પ્લોટ મામલે નોંધાયેલ ગ્રેન્ડ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનાના આરોપીનો કોર્ટમાં જામીન...

મોરબી માં માધાપર ના સર્વે નં.૧૨૭૫ પૈકી ના બિનખેતી પ્લોટ નં. ૧ થી ૪ મળી ચો.મી.૨૨૭-૫૪ ની જગ્યા ઉપર આરોપીઓ :૧ઃ ખીમજીભાઈ માવજીભાઈ પરમાર :૨: હીરાભાઈ માવજીભાઈ પરમાર ના એ ગેરકાયદેસર...

મોરબીના વિશ્વસનીય ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો શું છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ

મોરબી: મોરબીના હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો એક નહિ અનેક પ્રકારની છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ (૧)- સૌથી પહેલા તો એ જાણીએ કે ફિઝિયોથેરાપી એટલે શું? અને તે જીવનને ટ્રેક પર...

મોરબી: કાલે રવિવારે ગૃહમંત્રી સંઘવી જિલ્લાની મુલાકાતે , કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે

મોરબી: હાલ શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો...

મોરબીના યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી

મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક...

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરાનું આવતીકાલે બેસણું રાખેલ છે

મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા આજરોજ શ્રીજીચરણ પામેલ હોય એમનું આવતીકાલે બેસણું રાખેલ છે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જૂના દેવળીયા ગામના વતની અમે હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ જસાપરા ના ધર્મપત્ની સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe