Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાઈ ગયો

શિક્ષકોને ટ્રેનિંગનું પ્રમાણપત્ર અર્પણ કરાયા મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીને હવે મળશે વિશેષ સુવિધા : એક્શન પ્લાન જાહેર કરતા નવા ચીફ ઓફિસર

હાલ બાળકોને રમત-ગમતના મેદાન અને સાધનો મળે તે માટેના પ્રોજેક્ટ શરૂ કરાશે : નવા ગ્રીન ઝોન, ઓક્સિજન પાર્ક પણ ઉભા કરાશે હાલ રૂ. 1 લાખથી ઉપરના બાકીદારોને પણ આગામી દિવસોમાં...

મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી કરાઈ

મોરબી : હાલ મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ....

મોરબીમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ યુવાનો કોરોના ગ્રસ્ત બન્યા

હાલ ત્રીજી લહેરની સૌથી મોટી રાહત દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટરની જરૂરત નહિ મોરબી : મોરબી જિલ્લામાં હવે ત્રીજી લહેરમાં કોરોનાનો કહેર ધીમીગતિએ શાંત પડી રહ્યો છે. પણ ઓલઓવર સ્થિતિ જોઈએ તો ત્રીજી લહેરમાં...

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરીને વસંતપંચમીની ઉજવાઈ

મોરબી : હાલ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે. વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe