મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી કરાઈ

0
158
/

મોરબી : હાલ મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ. જાડેજા રામદેવસિંહ પ્રવિણસિંહને જૂનાગઢમાં મુકવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/