Friday, March 27, 2026
Uam No. GJ32E0006963

દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે

મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય. આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...

મોરબીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી ચોરી કરતા તસ્કરો

સુપર ટોકીઝ નજીક કરિયાણાની અગરબત્તીની દુકાન અને હેરકટિંગ સલૂન નિશાન બન્યા મોરબી : હાલ કડકડતી ઠંડીમાં મોરબીમાં નિશાચરોએ નાઈટ કોમ્બિગ હાથ ધર્યું હોય તેમ ગઈકાલે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી હાથફેરો...

કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડ સાથે લટકાઈ ગળેફાંસો ખાધો

મોરબી : હાલ મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી...

માળીયા: જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળીયા : માળીયા તાલુકાના જુના સુલતાનપુર ગામે નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 8030 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જુના...

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયા દ્વારા વતન વાઘપર ગામે બાળકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી

મોરબી: ઉતરાયણ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ પોતાના વતન વાઘપર ગામમાં બાળકો સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી હતી મોરબીના યુવા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe