દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે

0
87
/

મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય.

આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ મારફતે દર્શન કરી શકશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/