Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...

વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી કરાઈ

વાંકાનેર : હાલ વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીએ પદભાર સંભાળ્યો છે. વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા...

આવતીકાલે રવિવારે મોરબી તાલુકાના ક્યા-ક્યા ગામોમાં જામશે ચૂંટણીનો જંગ?

મોરબી તાલુકાના હાલ  81 ગામો પૈકી 22 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે....

મોરબીમાં મતદાન ગણતરી સ્થળે પર પાસ વગર પ્રવેશ પર પ્રતિબંધ જાહેર

મોરબી: ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ : મતદાન ગણતરી સ્થળ નજીક પરવાનગી સિવાય ચારથી વધુ વ્યકિતઓ એકત્ર થઈ શકશે નહી મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે પ્રસિદ્ધ થયેલ...

ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ : 405 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના થયો

હાલ આવતીકાલે 197 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર, સાથેસાથે 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત મોરબી : આવતીકાલે રવિવારે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe