Big Breaking: વાંકાનેર પીપરડી ગામે બ્લાસ્ટમા ત્રણના મોત
વાંકાનેર : હાલ વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર દ્વારા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 20 જેટલા...
મોરબીમાં મોતનું તાંડવ નિહાળતી સરકાર નક્કર પગલાં લેશે?
72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું !!
રાજકોટ માટે સુવિધા થાય તો મોરબીની જનતા માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ?
મોરબીમાં કોંગ્રેસ, આમ...
હાય રે તંત્ર !! વાંકાનેરના પલાસ ગામે પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર!!
ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દીઓ બાપડા બિચાકડા બન્યા
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા...
ટંકારાના સજનપરમાં 10 દિવસીય સ્વયંભૂ લોકડાઉન
ગ્રામપંચાયતે તારીખ 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી
ટંકારા : ટંકારાના સજનપર ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તા. 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે,...
કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...
ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...


















