Sunday, March 30, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર બીઆરસી ભવન દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વાંકાનેર : શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા....

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા વાંકાનેરમાં 5 સ્થળે પાણીની પરબ શરૂ કરાઈ

વાંકાનેર : હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાહદારીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ...

હળવદમાં બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલી હોટેલનું ડીમોલેશન

હળવદ : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. હળવદ પોલીસ...

હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા

હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ...

માળીયા નજીક સુરજબારી પુલ પાસે બે ટ્રક વચ્ચે કાર ફસાઈ, ટ્રાફિમજામ

મોરબી : જાણવા મળતી વિગત મુજબ 8 - એ નેશનલ હાઇવે પર માળીયા થી સામખીયાળી વચ્ચે સૂરજ બારી પુલ પાસે આજે સાંજના સમયે માળીયાથી કચ્છ બાજુ જતી અલ્ટો કાર ટ્રકને ઓવરટેક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...