મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન
મોરબી: મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપવામાં આવેલ હતું
વિગતોનુસાર આજે મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપી સામાજિક કાર્ય...
મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું
મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ માલિકને પરત આપી દઈ પ્રામાણિકતા નું અનોખું...
મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો નિર્ણય
માલદિવમાં ટૂંક સમય પહેલાં સરકાર બદલાઈ છે. અને આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. માલદિવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં નિર્ણય નવી સરકારે કર્યો...
મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો
: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...