ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી રદ કરવા પીડિત પરિવારની અરજી
મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવા સમયે જ ડિસ્ચાર્જ અરજી કરી બિન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજી સામે મંગળવારે પીડિત...
રાજ્યના જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા મામલે બિલ્ડર એસોનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે મોરબી બિલ્ડર એસો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી બિલ્ડર એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે...
વાંકાનેર: બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા આવેદન
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
બાંગ્લાદેશમાં...
માળિયાના મોટાભેલા ગામે આર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું
માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામના યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી ધરે પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
માળીયા તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈના આર્મી ની ટ્રેનીંગ પુર્ણ...
મોરબી જિલ્લામાં 208 પોલીસ કર્મીઓની બદલી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા...