વાંકાનેર પીપરડી બ્લાસ્ટમાં કુલ ચાર બિહારી શ્રમિકના મોત
વાંકાનેર : રાજકોટ – વાંકાનેર હાઇવે રોડ ઉપર પીપરડીના પાટીયે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના પ્રચંડ વિસ્ફોટમાં ચાર બિહારી શ્રમિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્ફોટ...
મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ
મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે ઉભું રહી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાપ્ત...
ભૂલી પડેલી માસૂમ બાળકીનો પાતા-પિતા સાથે સુખદ મેળાપ કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચસિયા નજીક ભૂલી પડેલી બાળકી તાલુકા પોલીસની શી ટીમને મળી આવતા માતાપિતાની શોધખોળ કરી બાળકીનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
વાંકાનેર she teamના પો.હેડકોન્સ મોમજીભાઇ...
મોરબી : સાંથણીની જમીન પચાવી પાડવાનો કારસો કરનારા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ પોલીસમા ગુન્હો...
ગુંગણ ગામે માથાભારે શખ્સે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ સાંથણીની જમીનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવતા તેની સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ...
અરવિંદ કેજરીવાલ ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે
દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી ૧૨/૦૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો...


















