જેતપર (મચ્છુ)માં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા...
મોરબી: આગામી સત્રથી મોરબી મેડિકલ કોલેજ શરૂ થવાની શક્યતા
હાલ મોરબીમાં મેડિકલ કોલેજ ત્વરિત શરૂ થાય એ માટેના પ્રયાસો શરૂ કરતાં મેરજા
મેડિકલ કોલેજ માટે નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી બે સ્થળોએ કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવા સર્વે કરતી આરોગ્ય ટિમ
મોરબી:...
ટંકારા ટી.ડી.ઓ.ને વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ પર
ટંકારા : હાલ વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે....
વાવાઝોડાની વિદાય સાથે મોરબી એસટીના રૂટ નિયમ મુજબ શરૂ
હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા
મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા...
મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટરને વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઓકિસજન મશીનો અર્પણ
મોરબી : હાલ અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટર-કન્યા છાત્રાલય ખાતે 8 ઓકિસજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે.
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામને અમેરિકાના કડવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા...















