Sunday, May 10, 2026
Uam No. GJ32E0006963

રફાળેશ્વર મંદિરના પટાંગણમાં આજથી બે દિવસિય લોકમેળો

જાંબુડિયા ગામ પાસે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે મેળાનો આજે સાંજથી મહંતના હસ્તે પ્રારંભ કરવામાં...

હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા

થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ...

મોરબીના સિરામિક ઉધોગ માટે રશીયામાં નિકાસના દ્વાર ખોલવા મુખ્યમંત્રી પ્રયત્નશીલ

ગુજરાતના સિરામીક ઉધોગને રશીયામા પ્રસ્થાપિત કરવા અને વિશાળ પ્રમાણમા નિકાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જે રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના માટે મોરબી સિરામીક એસો. તેઓને તેમજ કચ્છ-મોરબીના...

માળિયા : જખરીયા વાંઢ પાસે બે વ્યકતિ ડૂબી જતાં લાશો મળી હતી

માળિયા-મિયાણાના જખરીયા વાંઢ ખાતે ગત શનિવારના ભારે વરસાદમાં ચાર લોકો ડૂબી ગયા હતા જોકે તાત્કાલિક બે લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી ગઇકાલે...

મોરબીમાં હવે રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તેનો સર્વે હાથ ધરાશે

જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...