Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963

ટંકારામા શહીદ દિને આર્ય સમાજ દ્વારા મશાલ રેલી યોજાઈ

ટંકારા : હાલ આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ દ્વારા 23માર્ચ શહીદ દિવસ નિમિત્તે આજે રાત્રે 8 કલાકે વિદેશી વિધ્રમી અંગ્રેજ શાસકોને ભારતમાથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર...

મોરબી મર્ડર કેસ : બાળકની મશ્કરી કરવાની ના પાડવા બાબતે બન્ને મિત્રો ઉપર છરી...

આરોપી ત્રાજપર ગામનો રહેવાસી હોવાની ડીવાયએસપીએ જાહેર કરી વિગતો મોરબી: ગતરાત્રે શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે...

મોરબીમાં ABVP દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી : આજે ABVP શાખા દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પઅર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોતને હસતા મોઢે ગળે...

મોરબીમાં જેતલસરની તરુણીને ન્યાયની માંગ સાથે મહિલા સંસ્થા દ્વારા આવેદન પત્ર

મોરબી: હાલ જેતપુરના જેતલસર ગામે તરુણીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી ખાતે મહિલા સંસ્થાની બહેનોએ અધિક કલેકટરને આવેદન પાઠવીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવાની...

મોરબી 8-A નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી: મોરબી 8-A નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને હૉસ્પિટલે ખસેડાયો હતો પ્રાપ્ત વિગત મુજબ મોરબીના 8-a નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe