જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન
મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.
જેમની અંતિમ વિધિ આજે સાંજે 4...
મોરબીમાં શિક્ષકો પાસેથી લેવાતી કારકુનની કામગીરીનો વિરોધ
શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાઈની પણ કામગીરી લેવાતા રોષ
વખતો વખત ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં રજુઆતો કરવા છતાં વર્ષોથી પ્રશ્ન પણ વણ ઉકેલ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લાની રચના થયા બાદ શિક્ષણ વિભાગમાં બિનકાયદેસર રીતે...
મોરબીના બગથળા ગામે ત્રણ દિવસમાં 50 કોરોના પોઝિટિવ કેસ આવ્યા !!
કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા તાકીદની બેઠક બોલાવાઇ
મોરબી : હાલ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. તેવામાં બગથળા ગામે છેલ્લા ત્રણ દિવસમાં 50 પોઝિટિવ...
ટંકારાના હડમતીયા ગામે કાળા ઘઉંનું બમ્પર ઉત્પાદન આશીર્વાદરૂપ
ડાયાબિટીઝ સહિતના દર્દીઓ માટે કાળા ઘઉં આશીર્વાદ સમાન છે
ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અનેક ખેડૂતોએ પણ કર્યું છે કાળા ઘઉંનું વાવેતર
હડમતીયા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે...
મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન
કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં પણ લાખોનું નુકશાન
મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...














