મોરબી મહાનગર ક્યારે બનશે ? મહત્વનો સવાલ
મોરબી : હાલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની લાંબા સમયથી થઈ રહેલી વાતો વચ્ચે મોરબીના સાંસદ સહિતના ટોચના નેતાઓએ સુશાસન દિવસ નિમિતે મોરબીને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવશે તેવી...
મોરબીના પોલીસ અધિકારી પશ્ચિમ બંગાળ જઈ ત્રાસવાદી વિસ્તારમાંથી આરોપીનેપકડી લાવ્યા
મોરબી : મોરબીમાંથી એક સગીરાને ભગાડી જઇ પશ્ચિમ બંગાળના જોખમી એવા ત્રાસવાદી વિસ્તારમાં છુપાઈને બેઠેલા શખ્સને મોરબીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલે ત્યાં જઈ દબોચી લઈને સગીરાને છોડાવી બન્નેને અહીં લઈ આવ્યા...
માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ
માળિયા તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આપેલ આવેદનમાં જણાવ્યું...
મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી
મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ આજે સાર્થક વિદ્યા...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં...