કેન્દ્ર સરકાર આયોજિત સીરામીક અંગે વેબિનારમાં નિલેશ જેતપરિયા વક્તવ્ય આપશે
મોરબી : હાલ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી અને પ્રમોશન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઉદ્યોગ મંથન સંસ્થા દ્વારા સિરામિક્સ એન્ડ ગ્લાસ ઇન્ડસ્ટ્રી વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું...
મોરબી : પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં વેટ નાબૂદ કરવાની માંગણી
મુખ્યમંત્રી સહિતનાઓને કોંગી અગ્રણીની લેખિત રજુઆત
મોરબી: હાલ છેલ્લા 11 દિવસોથી પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં રાંધણગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ત્યારે ઇન્ટરનેશનલ...
મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું તેમજ પ્રસાદનું આયોજન કરાયું : લોક હિતાર્થ નીકળેલા શ્રી ભગવત ગીરી બાપુ સોમનાથ જઈને પોતાની પદ યાત્રા પૂર્ણ કરશે
મોરબી પરશુરામ ધામ ખાતે કચ્છના...
સ્વર્ગવાસી રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા આગામી તા. 22 ના રોજ રાખેલ છે
મોરબી: ગત તા. 14/2/2021 ના રોજ શ્રીજી ચારણ પામેલ રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા વિધિ આગામી તા. 22 ના રોજ રાખેલ છે જે અંગે સર્વે સાગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો એ જાણ માં...
મોરબી: નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વાસ’ કર્યાલય લોકાર્પણ થયું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજે મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક માં નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી ગ્રામ પંચાયત ખાતે 'વિશ્વાસ' કર્યાલય લોકાર્પણ થયું હતું
પ્રાપ્ત વિગતો મુજબ નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી...















