શાકમાર્કેટ પાછળ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરીથી વઘી
એક મહિનો રાહત રહ્યા બાદ જૈસે-થેની હાલત થતાં સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરાઈ
મોરબી: હાલ શહેરની વચ્ચોવચ આવેલી શાકમાર્કેટની પાછળના ભાગે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરી પાછી શરૂ થતાં વેપારી સહિત સ્થાનિકો...
મોરબી : કોંગ્રેસ કાર્યકર ઉપર થયેલા હુમલાની ઘટનામાં 6 આરોપીઓ ઝડપાયા
બે આરોપી પોલીસ પકડથી દૂર : કોવિડ ટેસ્ટ બાદ પૂછપરછનો દૌર જારી
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમ્યાન સોમવારે સવારે મોરબી સેવાસદન ખાતે કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક આગેવાનો- કાર્યકર્તાઓ...
વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો...
મોરબીમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ત્રણ મકાનમાં ચોરીથી ખળભળાટ
ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરોએ 15 હજારના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો:પંચાસર રોડ ઉપર નિશાચરો કિંમતી માલ-મત્તા હાથમાં ન આવતા અગત્યના ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા: કન્યા છાત્રાલય રોડ પર ચોરી સમયે લોકો જાગી...
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...















