Monday, March 30, 2026
Uam No. GJ32E0006963

હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ

હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...

મોરબીના ત્રાજપર ચોકડી નજીક ટ્રક અચાનક પલટી મારી ગયો !!

મોરબીના ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક જવાના રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો ટ્રક પલટી મારી ગયા બાદ સર્વિસ રોડ પર આડો થઇ જવા પામ્યો હતો જેથી વાહન વ્યવહાર પ્રભાવિત...

મોરબીમાં વેપારીને વ્યાજના નાણાની ઉઘરાણી મામલે ખૂન ની ધમકી

મોરબી: તાજેતરમા રૂ. 20 લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ...

મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ભરત બોપલીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ  મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનની હાલની કમીટીની મુદત પૂર્ણ થતાં ગત તા. 13મીના રોજ સાધારણ સભા મળી હતી. હાલના હોદેદારોનું સન્માન કરી ટીમનું વિસર્જન કરાયું...

મકરસંક્રાંતિના દિવસે મોરબી શહેરમાં કુલ 46 પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત

મોરબી: ગત મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે. ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe