Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબી અને માળિયા તાલુકામાં પેટા ચુંટણીની આચારસંહિતા અમલી બની

મોરબી: રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પેટા ચુંટણીને પગલે મોરબી અને માળિયા તાલુકામાં આચારસંહિતા લાગુ થઇ છે જોકે જીલ્લાના અન્ય તાલુકાઓમાં આચારસંહિતા લાગુ પડશે નહિ ગુજરાતના મુખ્ય...

મોરબી : નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ...

મોરબી : તાજેતરમા શહેરના ગેસ્ટ હાઇસ રોડ પાસે મેઇન પોસ્ટ ઓફિસ આવે છે જેથી શનાળા રોડ અને રવાપર રોડ પર રહેતા લોકોને પોસ્ટના કામકાજ માટે ત્યાં સુધીનો ધક્કો થાય માટે મોરબી...

મોરબીમાં ઈ ચલણ નહિ ભરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

મોરબી: તાજેતરમા  જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને ઇ- ચલણ મોકલવામાં આવે છે. આ ઇ- ચલણના દંડની રકમ...

મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત

માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16)...

મોરબી: લક્ષ્મીવાસ ગામે પાણીમાં ન્હાવા પડેલી બે બાળકીઓનું ડૂબી જવાથી મોત

અન્ય બે બાળકીઓને પાણીમાંથી હેમખેમ બહાર કઢાઈ માળીયા (મી.) : તાજેતરમા માળીયાના લક્ષ્મીવાસ ગામે પાણી ભરેલા ખાડામાં ચાર બાળાઓ નહાવા પડ્યા બાદ બે બાળાઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe