વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર
દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...
હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં...
હળવદ: 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા ચકલી એક એવું પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી ત્યારે હળવદની એક...
મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાના નવીનીકરણ અને મરમત્તની કામગીરી શરૂ કરાઈ
શહેરમા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે રાત્રે જ ચાલતી રોડની કામગીરી : રોડ સારા બને તેવી લોક માંગ
મોરબી : તાજેતરમા મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતા. રોડ...
મોરબી: સ્વ.કંચનબેન મનસુખલાલ હિરાણી નું દુઃખદ અવસાન
મોરબી: મોરબી કિરણા એશો.ના ઉપપ્રમુખ અને 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક સાથે પારિવારિક નાતો ધરાવતા મનીષભાઈ હિરાણી ના માતૃશ્રી સ્વ.કંચનબેન મનસુખલાલ હિરણી નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે
જેથી સદગત...
મોરબીના ખેડૂતો કડીમાં ખાતે યોજાયેલ કિશાન સંઘના અધિવેશનમાં જોડાયા
મોરબી : હાલ ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશનું 12મુ ત્રિદિવસીય અધિવેશન કડી ખાતે યોજાયુ હતું જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂત હિતને લગતા અનેક ઠરાવ કરાયા હતા.
ભારતીય...


















