શ્રાવણના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરાશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ...
મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કુવામાંથી કબૂતરના બચ્ચાંને બચાવ્યું : VIDEO
(કૌશિક મારવાણીયા) મોરબીમાં સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત અબોલ જીવ પ્રત્યે માનવતા દાખવી પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવાની કામગીરી કરતા રહ્યા છે. ત્યારે મોરબીના એસ.પી...
જેતપરમાં ભાજપ દ્વારા પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાઈ ગયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા જેતપરમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.) ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ...
મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની મદદે આવ્યા
મોરબી: તાજેતરના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ...
મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
મોરબી : વિગતોનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે ટીંબડી...