Thursday, May 14, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મચ્છુમાતાના મંદિરે ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરાઈ

મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો...

મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા !!

સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા...

મોરબીમાં 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500ને ઇ-મેમો અપાયો

માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળવા મામલે દરરોજ 100 જેટલા દંડાતા લોકો મોરબી : મોરબીમાં લોકડાઉનના આશરે અઢી માસના સમયગાળા બાદ છેલ્લા 15 દિવસથી ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ આપવાની કામગીરી હાથ...

મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નંખાતા મુશ્કેલી

અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ...

મોરબી: ક્રોમા સિરામીક દ્વારા વૃક્ષારોપણ : 150 થી વધુ વૃક્ષો વાવ્યા

(રાધેશ બુધ્ધભટ્ટી) : મોરબીના ક્રોમા સિરામીક ગ્રુપના સભ્યો દ્વારા લખધીરપુર રોડ તેમના કારખાના સામેજ આવેલ ખરાબાની જગ્યા પર મંજૂરી મેળવી 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...