વાંકાનેર : અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી ઘરેથી ચાલ્યા ગયા બાદ આધેડ ગુમ
વાંકાનેરના રહેવાસી વિપ્ર આધેડને આજે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને કોઈ પત્તો નહિ લાગતા પોલીસને આ મામલે...
હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!
રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...
મોરબીના રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
શુભ પેલેસ એપાર્ટમેન્ટના 91 જેટલા રહીશો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા
મોરબી : રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેન્ક કેશિયર કોરોનાથી સંક્રમિત થયા અને અને અને બે દિવસ બાદ કોરાનાના કારણે તેમનું અવસાન...
મોરબીના કાંતિનગરના રહેવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાહત આપવા માંગણી
મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ...
મોરબીમાં મચ્છુમાતાના મંદિરે ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરાઈ
મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ
મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો...















