મોરબીના ખરાબ રોડની દયનીય સ્થિતિ સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.
આ રજૂઆત અનુસાર મોરબીના...
રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ
રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ...
મોરબી : કુવામાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાઈ
મોરબીના સામાકાઠે આવેલ ગુરુકૃપા હોટલ પાછળ કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિકોને થતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને...
વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, સાત ફરાર
રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890...
BREAKING NEWS: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત
મોતનું કારણ કોરોના કે અન્ય તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરાશે
મોરબી: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ...


















