Tuesday, April 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર...

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબા યોજાયા

મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે...

હળવદ તાલુકાના શિક્ષકોને બાળ અધિકારો વિશે માહિતી અપાઈ

મોરબી : મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકોના અધિકારો અને કાયદા અંગે હળવદ તાલુકાના શિક્ષકોને માહિતી આપવામાં આવી હતી.તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સંકલિત...

મોરબીની જેતપર સીટ હેઠળના 23 માંથી 13 ગામો સમરસ જાહેર

અજય લોરિયા સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય અપાશે મોરબી: મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી હતી. કે આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની...

મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!

મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe