Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ

જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...

મોરબીના જેતપરમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે. જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ...

મોરબીમાં સરકારી શાળાઓને ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તથા પરિશ્રમ ઔષધીય વનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો મોરબી : હિન્દુ પુરાણો અને વેદોમાં ઔષધિય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હાલ કોરોનાની મહામારીમાં કોરોનાથી રક્ષણ માટે ઉકાળા આરોગ્યવર્ધક છે. જેમાં...

મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો

પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...

મોરબી: રક્ષાબંધન પર્વની તૈયારી જોશમાં, બજારમાં રાખડીની ધૂમ ખરીદી ચાલુ

મોરબી: ભાઈ બહેન નાં પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન. ને હવે ગણતરી ના દિવસો બાકી રહેતા ટંકારા ના રાખડી ના વેપારી ની મુલાકાત કરવામાં આવી હતી. આ વખતે ટંકારા ની બજાર માં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...