Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...

રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...

મોરબી : ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ લાઈવ નિહાળી શકાશે

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની...

મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી

કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...

મોરબીમાં પઠ્ઠાણી ઉઘરાણી મુદ્દે કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા

મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો...

મોરબી: આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી, દુકાનો અને મકાનના છાપરા ઉડયા મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું હતું.જોકે વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદ પડ્યો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...