મોરબીમાં નાના વેપારીઓને પાન-બીડીના માલની અછત , હોલસેલ વેપારીઓ દ્વારા કાળાબજાર ?
કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાનમાવાની દુકાનો બંધ હતી જોકે હવે છૂટ મળી છે છતાં વેપારીઓ વેપાર કરી સકતા નથી કારણકે હોલસેલ વેપારીઓ દુકાન ખોલતા ના હોય અને બંધબારણે કાળાબજારી કરતા હોવાના...
મોરબી જિલ્લામાં કોરોનાનો ફરી એક કેસ : ટંકારાના જયનગરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ
યુવક અમદાવાદથી આવ્યો હતો : જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ચાર થયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના જયનગરના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
મોરબીના રંગપર ગામ નજીક ત્રિપલ અકસ્માત : બેના ઘટના સ્થળે મોત
પાણીના કેરબાના ફેરા કરતી બે બોલેરો સામસામી અથડાઈ, એક બોલેરોની નીચે બાઇક આવી જતા બન્ને બાઈકસવારે ઘટના સ્થળે જ દમ તોડ્યો
મોરબી : મોરબીના રંગપર ગામ પાસે આજે ત્રિપલ અકસ્માત નોંધાયો છે....
મોરબી: સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઝારખંડ જતા શ્રમિકો ને ફૂડ વિતરણ: VIDEO
મોરબી: સંઘ પરીવાર તથા CA એસોસિયેશન તથા સીરામીક એસોસિયેશન તથા મોરબી બાર એસોસિયેશન સાથે મોરબી રેલ્વેસ્ટેશન પર ઝારખંડ જતા શ્નમિકો ને ફૂડ વિતરણકરવામાં આવ્યું હતું જુઓ VIDEO...
ટંકારામાં પાનબીડીના કાળાબજાર અટકાવા બાબતે ગ્રાહક સુરક્ષા દ્વારા રજૂઆત
ટંકારા શહેર/તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અગાઉ પ્રતિબંધ બાદ હવે પાનમાવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ તકનો...













