Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરનો વાંચો 250 વર્ષ જૂનો રોચક ઇતિહાસ

જોધપર-ઝાલા ગામે જવાના માર્ગમાં આવેલ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સ્થિત છે અરણીના વૃક્ષ નીચે બિરાજમાન અરણેશ્ર્વર મહાદેવના શિવલીંગ આશરે 250 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા ટંકારા : ટંકારાના...

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં ફેરફારો સાથે નવા હોદ્દેદારોની આજ વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન ને મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર ભાજપ માં વિવિધ...

રાજકોટ : ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા માસ્ક વગરના...

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ મેદાને ઉતાર્યા છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં...

મોરબી: ખોખડા હનુમાનજી ના મંદિર બેલા રોડ પાસેથી નવા કપડાં ભરેલ બેગ મળી...

મોરબી: મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા ભરેલ થેલી મળી છે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા...

વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર એક જ માલિકની બે ટ્રકના ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થતા...

વાંકાનેર : એક જ માલિકની બે ટ્રક ના ડ્રાઇવરો વચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે બીજા ટ્રક ડ્રાઈવર ની હત્યા કરી નાખી હતી અને લાશુંને મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...