Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે

વાંકાનેર: આજથી વાંકાનેર યાર્ડના કર્મચારીઓ તેમના હિત અંતર્ગત સરકાર ના નિર્ણયના વિરોધમાં સતત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે પ્રાપ્ત વિગતો અને વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરી ના જણાવ્યાનુસાર...

વાંકાનેર: એકતા ગ્રુપ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા આર્યુવૈદિક ઉકાળાનું વિતરણ

શહેરના જીનપરા ચોક ખાતે વિશ્વકર્મા મંદિર પાસે શહેરના એકતા ગ્રુપ દ્વારા સવારના સાત ઘી સાડા આઠ સુધી કોરોના સામે રક્ષણ આપે તેવા આર્યુવૈદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઈશ્વરભાઈ દોશી...

માળિયામા વવાણીયા ગામે જુગાર રમતા 7 ઝડપાયા

માળીયા : શ્રાવણ માસ શરૂ થઈ જતાની સાથે જ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. આથી, શ્રાવણીયા જુગારની બદીને નાબૂદ કરવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માળીયાના વવાણીયા...

મોરબીમા સાવસર પ્લોટમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની હિલચાલ સામે સ્થાનિકોનો વિરોધ

સાવસર પ્લોટમાં રહેતા લોકો, ડોકટરો અને વકીલો તેમજ પાલિકાના સભ્ય સાહિતનાએ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનવવાનો વિરોધ કર્યો સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં કોવિડ સેન્ટરને ન ખોલવા દેવાની માંગ કરી મોરબી...
POLICE-A-DIVISON

મોરબીમાં આવાસ યોજનાના નામે ચીટિંગ કરનાર શખ્સનો શરતી જામીન પર છુટકારો

મોરબી: મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બેાગસ સિક્કા બનાવી લોકોને છેતરીને નાણા પડાવી લેવાયા હોય ચીટીંગનેા ગુનો નેાંધાયા બાદ યુવાનને પેાલીસે દબોચ્યો હતો  જેલ હવાલે રહેલ ચીટીંગના ગુનાના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...