હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત
હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી
હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી...
મોરબીમાં સ્વ.શારદાબેન ધનજીભાઈ શેરશિયાનું દુઃખદ અવસાન થયેલ છે
સ્વ.શારદા બેન ધનજી ભાઇ શેરસિયા નુ દુઃખદ અવસાન તા ૨૭/૬/૨૦૨૩ ને મંગળવાર ના રોજ થયેલ છે
બેસણું તારીખ ૩૦/૬/૨૦૨૩ શુક્રવાર ના રોજ સવારે ૮થી ૧૦
રવાપર ગામ ઉમા હોલ ખાતે રાખેલ છે
લી
ધનજી ભાઇ...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
વાંકાનેરના ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત અગ્રણી પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલ નો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે
વાંકાનેર ના ભામાસા યુવા ઉધોગપતિ , વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજ ના પ્રમુખશ્રી ,...
મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ
જિલ્લા પંચાયતમાં હાલ અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા...















