હળવદમાં સરકારી ખરાબા ઉપરથી દબાણ દુર કરવા ૧૭ વ્યક્તિને મામલતદારે ફટકારી નોટીસ
હળવદ શહેરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ફાળવવામાં આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનનું વેચાણ કરવા માટેની પણ ગતિવિધિ શરુ કરવામાં આવી હતી દરમ્યાન આ કૌભાંડનો...
મોરબી : લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો
વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજનના આગેવાનો સહીત જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ
મોરબી : હાલ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તરની માતૃસંસ્થા...
મોરબીના ગાંધીચોક પાસે કચરો ફેકનાર પર કાર્યવાહી થશે : પાલિકા અને પોલીસની ટિમ રહેશે...
વર્ષો જૂની અતિશય ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્રના સઘન પ્રયાસો : પાલિકા તંત્રએ કચરાના ગંજની સફાઈ કરીને મેદાનને ચોખ્ખું કર્યું
મોરબી : મોરબી પાલિકા કચેરીની પાછળ ગાંધીચોક પાસે શાકમાર્કેટ સામે આવેલી દિવાલના ભાગે...
મોરબીમાં લોકસંપર્ક યોજી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો
મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નોને વાચા આપી
મોરબી : આજે મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી...
મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન
મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...


















