Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સામાકાંઠે આવેલ વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની...

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું  વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે પ્રાપ્ત વિગતો...

મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે...

(સોમવાર) : મોરબીમાં વધુ 5 પોઝિટિવ કેસ: આજના કુલ કેસ 6 થયા: જિલ્લામાં...

કાયાજી પ્લોટમાં 2, પારેખશેરીમાં 2 અને જેતપર ગામે 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે...

માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું

માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...

મોરબી : આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,800 ગ્રેડ પેની માંગ માટે ડિજિટલ આંદોલન શરુ

મોરબી : ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પેની માંગ સાથે બે વખત થયેલ આંદોલનનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળ્યા હતા. હાલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...