Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...

માળીયા (મી.) : રાસંગપર નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રાસંગપર ગામ નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. માળીયા (મી.) પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ...

મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.-...

હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી

કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી:  જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી હળવદ : મોરબી જિલ્લા...

મોરબી : પતિ આત્મહત્યા કરશે તેવી બીકે પત્નીએ જીવન ટૂંકાવ્યું

ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું  મોરબી : મોરબી તાલુકાના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...